Posted by: मोहम्म्दअली’वफा’Mohammedali’wafa’મોહમ્મદઅલી’વફા’ مُحمَّد علی،وَفا، | August 7, 2007

શું થતે?_ મોહંમદઅલી’વફા’


શું થતે? _ મોહંમદઅલી’વફા’
ગઝલ

ચૂકી જતે એ વાર તો શું થતે.
તૂટી જતે તલવારતો શું થતે.

લયમાં હતાં ગીતો બધાં ગુંજતાં,
તૂટી જતે એ તાર શું થતે.

સારું થયું ડૂબીગયા ઘાટ સહુ,
ડૂબી જતે મઝધાર શું થતે.

ખુંપીગયાં સહુ તીર તો દિલ મહીં,
બીજા થતે કંઇ વાર તો શું થતે.

ખૂલીજતે પાનું વચનનાં બાગનું,
સળગી જતે ઇકરાર તો શું થતે.

તડપી ગયાં એ ખંજરની ધારથી
ઉતરી જતે એપાર તો શું થતે.

સચવાઇ રહી ઇજ્જત ગુલોની વફા
મ્હેકી જતે આખાર તો શું થતે.

7ઓગ.2007

Responses

તડપી ગયાં એ ખંજરની ધારથી
ઉતરી જતે એ પાર તો શું થતે.

- સુંદર શેર…

મને પણ આ શેર બહુ જ ગમ્યો:

તડપી ગયાં એ ખંજરની ધારથી
ઉતરી જતે એપાર તો શું થતે.

સારું થયું ડૂબીગયા ઘાટ સહુ,
ડૂબી જતે મઝધાર શું થતે.

sundar rachana

સારું થયું ડૂબીગયા ઘાટ સહુ,
ડૂબી જતે મઝધાર શું થતે.

વાહ વફા સાહબ.

Leave a response

Your response:

Categories